“રોજગાર ભરતી
મેળો”
તથા
“એપ્રેન્ટીસ ભરતી મેળો”
ઔદ્યોગીક
તાલીમ સંસ્થા મણીનગર(વસ્ત્રાલ),
અમદાવાદ.
|
||||
આઇ.ટી.આઇ.મણીનગર(વસ્ત્રાલ),નવી આર.ટી.ઓ ઓફીસની પાસે, વસ્ત્રાલ- રબારી કોલોની રોડ, અમદાવાદ ખાતે
રોજગાર ભરતી મેળા તથા એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન તા. ૧૮/૦૫/૨૦૧૬ બુધવારના
રોજ સવારે ૯.૩૦ કલાકે કરવામાં આવેલ છે. રસ ધરાવતાં ઉમેદવારોએ ઓળખપત્ર, એડ્રેસપ્રુફ તથા શૈક્ષણીક લાયકાતના
પ્રમાણપત્રો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સહિત લેખિત ટેસ્ટ માટે ઉપસ્થિત
રહેવું.. ઓટોમોબાઇલ ક્ષેત્રની ખ્યાતનામ “ફોર્ડ કંપની”- સાણંદ
ખ્યાતનામ “કોલગેટ- પામોલીવ કંપની”- સાણંદ
સુવિધા : પસંદગી પામનાર ઉમેદવારો ને કંપની તરફ થી તદ્ન
રાહતદરે ટ્રાન્સપોર્ટેશન, કેન્ટીન માં ચા,નાસ્તો
,લંચ અને ડીનર
|
Tuesday 17 May 2016
રોજગાર ભરતી મેળો અમદાવાદ ITI
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment